Posted by: vishveshavashia | August 22, 2016

શ્રધ્ધાંજલિ…

કોઈ ‘દિ સૂરજ નો ઊગે, એમ નો બને,

ધરા ધૂરી એ નો ફરે, એમ નો બને…

ધણીના ધારનારની ન ધારેલી લીલા હશ્યે,

નય તો બાપા આપણા આંહૂડા નો લૂછે, એમ નો બને…

 

(પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શ્રીચરણોમાં સાદર સમર્પિત)

#PramukhSwami


Leave a comment

Categories